મારા સ્નેહીમિત્ર અને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રદિપભાઈ વસ્તાણી અને ગજાનંદ યુવા ગ્રુપ શક્તિનગર દ્વારા શ્રી વિઘ્નવિનાયક દેવ ગણપતિ મંદિરના તૃતીય પાટોત્સવ પ્રસંગે આયોજીત ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને બટુક ભોજનમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
સંત સવૈયાનાથ ટાઉનશિપ ખાતે રામદેવ પીર મહારાજના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો પાવન પ્રસંગ”
શ્રી સમસ્ત સતવારા સમાજ વઢવાણ પ્રભાતફેરી રામધુન દ્વારા આયોજીત મર્યાદા પુરષોતમ શ્રી રામ કથા પ્રસંગે વકતાશ્રી પ. પૂ. મહંતશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી લલિતકિશોરશરણજી મહારાજના શુભાશિષ પ્રાપ્ત થયા.
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગર ખાતે પૂજ્ય અધ્યાત્મસ્વરૂપ સ્વામી, કોઠારીશ્રી ગઢડા અને પૂજ્ય શ્રી ધર્મચિંતન સ્વામીના શુભ-આશિષ પ્રાપ્ત થયા.
ભક્તિ, સેવા અને સંકલ્પનો સંગમ: દેશળ ભગતની વાવમાં મેલડી માતાજીના માંડવા ઉત્સવનો પાવન પ્રસંગ
જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તથા મિત્ર પ્રદીપભાઈ વસ્તાણીના જન્મદિવસ નિમિત્તે વસ્તડી સ્વામિનારાયણ સેવાશ્રમધામ ખાતે પૂજ્ય પ્રેમપ્રકાશદાસ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત
महाकुंभ पवित्र स्नान.
પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ…

આજરોજ અમારા પારિવારિક સ્નેહી અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને જીલ્લા પેસ્ટિસાઇડ એસોસિએશનના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સાવધરીયા દ્વારા તેઓના મોટાભાઈ અને ઉમદા સમાજસેવક સ્વ. જનકભાઈ સાવધારીયાની તિથિ નિમિતે તેઓના પરિવાર દ્વારા સમગ્ર ભારતભરના રબારી સમાજના આસ્થાનું ધામ એવા વડવાળા મંદિર દૂધરેજ ખાતે પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી […]
Today, got the privilege to be present in the first pillar installation ceremony of construction of new temple at BAPS Shri Swaminarayan Temple, Surendranagar.
SATYANARAYAN KATHA 2013 & 2016