ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના માન. કમિશ્નર શ્રી નવનાથ ગવ્હાણે સાહેબ તથા ડેપ્યુટી કમિશ્નર શ્રી અર્જુનભાઈ ચાવડા સાથે શહેરના વિકાસ મુદ્દે શુભેચ્છા મુલાકાત અને સહયોગ અંગે ચર્ચા.

ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજરોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના માન. કમિશ્નર શ્રી નવનાથ ગવ્હાણે સાહેબ અને ડેપ્યુટી કમિશ્નર માન. શ્રી અર્જુનભાઈ ચાવડા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ. આ તકે ચર્ચા કરતા ઝાલાવડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરના વિવિધ પ્રશ્નો બાબતે ઉપર સૂચનો કરવામાં આવેલ અને ભવિષ્યમાં પણ જ્યાં પણ જરૂર પડે ત્યાં […]
76માં ગણતંત્ર દિવસ નિમિત્તે રાજકોટ નાગરિક સહકારી બેંકની સુરેન્દ્રનગર શાખા ખાતે ધ્વજવંદન.
પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ…

આજરોજ અમારા પારિવારિક સ્નેહી અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને જીલ્લા પેસ્ટિસાઇડ એસોસિએશનના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સાવધરીયા દ્વારા તેઓના મોટાભાઈ અને ઉમદા સમાજસેવક સ્વ. જનકભાઈ સાવધારીયાની તિથિ નિમિતે તેઓના પરિવાર દ્વારા સમગ્ર ભારતભરના રબારી સમાજના આસ્થાનું ધામ એવા વડવાળા મંદિર દૂધરેજ ખાતે પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી […]
Submitting Nomination Papers to Election Officer along with Newly appointed Directors of Rajkot Nagarik Sahakari Bank Ltd. On 14/07/2014
Today, got the privilege to be present in the first pillar installation ceremony of construction of new temple at BAPS Shri Swaminarayan Temple, Surendranagar.
Zalawad Federation of Trade and Industries team conducted greeting meeting with Assistant Commissioner of CGST Mr. Deepak Patel sir.
સુરેન્દ્રનગરના ડિરેકટરે પાવર ફાઈનાન્સ કંપનીની બોર્ડ ઓફ ડિરેકટર્સની મીટિંગમાં ભાગ લીધો.
સુરેન્દ્રનગરમાં બાકી વેરાદારોને વન ટાઈમ રિબટ સ્કીમ આપવા માગ.
સુ.નગર મનપાદ્વારા બાકી વેરા ભરપાઈ માટે વન ટાઈમ રિબેટ સ્કીમ લાગુ કરો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત.