સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે લોકસભાનાં પ્રભારી ડૉ. અનિલભાઈ પટેલ, જિલ્લા ભાજપનાં અધ્યક્ષશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સંયોજક નિલેશભાઈ શેઠ, મહામંત્રીશ્રી જયેશભાઈ પટેલ અને હાર્દિકભાઈ ટમાલિયાની ઉપસ્થિતિમાં મોરચા તથા સેલની બેઠક યોજાઈ